Jan 11, 2016

ઇતિહાસ Questions & Answer

ખાનવાનુ યુદ્ધ ક્યારે  કોનિ વચ્ચે થયુ ?   ANS    -૧૫૨૭, બાબર  અને  રાણા સાંગા

જો પ્રુથ્વિ પર સ્વર્ગ  હોય તો તે અહી છે. આ વાકય દિલ્લી મા કયા લખેલુ છે?  ANS - દિવાને ખાસ 

ઇબાદતખાના મા કયા વારે  નિપમીત પણે સાંજે ધાર્મિક વિચાર વિમર્શ થતો હતો? ANS - ગુરુવારે

૧૮૫૭ ના વિપ્લવ ને સંપુર્ણપણે દાબી દેતા સરકાર ને કેટલો સમય લાગ્યો હતો? ANS -૧ વર્ષ

દક્ષિણ માં સૌ પ્રથમ યુદ્ધ કોના સમય માં થયુ હતુ ?  - ANS  જલાલુદિન ખિલજિ

કયા આંદોલન થિ મૌલાના અબ્દુલ કલામ જેવા નેતા નો ઉદય થયો ? - ANS દેવબંધ આંદોલન

દિલ્લી  માં ઇક્તાદારો ને બિજ કયા નામે થિ ઓળખતા હતા? - ANS મુક્તિ

તુઘ્લક કાળ મા સ્‍થાપત્ય કળા નિ સૌથી વધુ પ્રગતિ કોના સમય મા થઇ હતિ? - ANS ફીરોજ તુઘલક

સૌ પ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યુ હતુ? - ANS ચૌધરી રહેમત અલિસા

૧૯૧૬ નિ લખનૌ સમજુતિ કોનિ કોનિ વચ્ચે થઇ હતી ? - ANS કોંગ્રેશ અને મુશ્લિમ લીગ

યુદ્ધ નો આરંભ માનવ મન માં થાય છે. આ ઉકિત કયા ગ્રંથ માં છે? - અથવવેદ